• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • મોટાભાગની રેસ્ટોરન્ટમાં ભોજન પહેલાં સૂપ શા માટે પીરસે છે? જાણો તેની પાછળનું ચોકવનારૂં કારણ...

મોટાભાગની રેસ્ટોરન્ટમાં ભોજન પહેલાં સૂપ શા માટે પીરસે છે? જાણો તેની પાછળનું ચોકવનારૂં કારણ...

11:16 AM August 05, 2023 admin Share on WhatsApp



સૂપ (Soup) પાશ્ચાત્ય ભોજન પદ્ધતિનો મૂળભૂત ખોરાક ગણાતો. અગાઉ ગરીબ પરિવારોમાં પૂરતું ભોજન ન હોવાથી સૂપ અને બ્રેડ પર ગુજારો થઈ જતો. બ્રિટનમાં ૧૯મી સદીમાં જેલ જેવા વર્ક હાઉસ ચલાવાતા, જેમાં કેદીઓના પરિવારોને તથા બાળકોને દિવસના ૧૮ કલાક જેટલી મજુરી કરવા મોકલવામાં આવતા, ત્યાં બપોરના ભોજનમાં બ્રેડનો ટુકડો અને પાતળું સૂપ અપાતું. ત્યાર બાદ હજી પણ હોમલેસ અને ગરીબ પરિવારો માટે સુપ કિચન ચલાવવામાં આવે છે. સૂપનો પ્રસાર અમીર વર્ગમાં પણ થયો, જો કે ત્યાં પીરસાતા થ્રીકોર્સ ભોજન કે તેથી વધુ કોર્સ ડિનરમાં પ્રથમ કોર્સમાં હંમેશા ખાસ પ્રકારના સૂપ તથા તેની સાથે નાનકડા બ્રેડ રોલ અને માખણ પિરસાય છે. આ પદ્ધતિ ભારતમાં ફોર્મલ ડિનરમાં સામેલ થઈ, અમેરિકામાં ‘Starters’ માં સૂપ અથવા salad પિરસાય છે. તે જ રીતે ભારતમાં પણ આની શરૂઆત કરવામાં આવી. 


આ પણ વાંચો : આંખ આવવાનો રોગ કેમ અચાનક ફેલાયો ? ડોકટરે જણાવ્યા કારણો અને ઇલાજ...

આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?

આ પણ વાંચો : કેમ વધી રહ્યા છે લગ્નેત્તર સંબંધો, સર્વેમાં આ શહેરની મહિલાઓ આવી ટોપ પર....


► જમવા પહેલા સુપ પીવાના શું છે કારણો ?

• પહેલા તો સૂપ પીવાથી ભૂખ લાગે એવી માનસિકતા છે. જે સર્વ સામાન્ય છે. હકીકતમાં ગરમ ગરમ સૂપ પીવાથી મોઢામાં રહેલી લાળગ્રંથિઓ એક્ટિવેટ થાય છે એટલે સ્વાદની ઇન્દ્રિયો ખુલે છેઃ જેથી ભોજનમાં સ્વાદ વધુ લાગે અને વ્યક્તિને એવું લાગે કે મેં આજે જોરદાર ખોરાક લીધો. અને ભૂખ વધી છે.

• આ બાબતનો અમુક હોટેલવાળા ફાયદો ઉઠાવે છે. અને વધુ ક્રીમ કે વધુ થિક સૂપ બનાવી આપે છે. જેથી ભૂખ લાગે જ છે પણ સુપનો સ્વાદ જ એટલો જોરદાર હોય કે અન્ય સબજી કે રોટી ફીકી લાગે છે. એટલે આપણે એક ની જગ્યાએ વધુ ડીશ ઓર્ડર કરીએ છીએ. સુપ હમેશા પાણી જેવો જ હોવો જોઈએ. જે સુપાચ્ય હોય અને વધુ માત્રામાં પણ ના પીવો જોઈએ જેથી ખાલી સુપનો જ સ્વાદ મોઢામાં ના રહે.

• ઘણીવાર અનલિમિટેડ થાળી જમવા જાવ ત્યાં ખૂબ જ થિક એટકે ઘટ્ટ ચટાકેદાર સૂપ પહેલા પીરસવામાં આવે જેથી આ સૂપ પીતા જ ક્રીમ અને અન્ય ઘટ્ટ પદાર્થો પેટમાં જાય અને પેટ અડધું ત્યાં જ ભરાય જાય.


(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us